Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, સંક્રમણ વધતા અમરાવતી અને અચલપુરમાં આ તારીખ સુધી લંબાવાયું લૉકડાઉન..

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે સરકારે અમરાવતી અને અચલપુરમાં લોકડાઉન 8 માર્ચ સુધી લંબાવી દીધું છે. 

લોકડાઉનમાં માત્ર જરૂરી સેવાઓના સંચાલનની મંજૂરી આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે. અગાઉ આ બન્ને શહેરોમાં 21 ફેબ્રુઆરીએ એક અઠવાડિયા સુધી લોકડાઉન લાદવામાં આવ્યું હતું.  

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version