Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ સરકારને લોકડાઉનમાં છૂટછાટ આપવી ભારે પડી, કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવતા આ 7 ગામમાં ફરી તાળાબંધી; જાણો વિગતે  

કોરોનાના વધતા કહેરના કારણે મહારાષ્ટ્રના 7 ગામોમાં 7 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે 

બારમતીના પ્રાંત અધિકારી દાદાસાહેબ કંબલેએ તાલુકાના સાત મોટા ગામોમાં તાળાબંધીની જાહેરાત કરી છે. આ ગામોમાં 7 જુલાઇ સુધી લોકડાઉન રહેશે

Join Our WhatsApp Community

વહીવટીતંત્રે કોરોના હોટસ્પોટ્સવાળા સાત ગામોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું કાટેવાડી ગામ પણ શામેલ છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉન હળવું થયા પછી, નાગરિકો દ્વારા નિયમોના ભંગને કારણે કોરોના દર્દીઓની સંખ્યા ફરી વધી રહી છે. 

આગામી બે દિવસમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન સંદર્ભે કોઇ મોટો નિર્ણય લેવામાં આવશે. ડેલ્ટા વેરીયન્ટ આવતા પ્રતિબંધ લાગશે. જાણો વિગત 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version