Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ સરકારને લોકડાઉનમાં છૂટછાટ આપવી ભારે પડી, કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવતા આ 7 ગામમાં ફરી તાળાબંધી; જાણો વિગતે  

કોરોનાના વધતા કહેરના કારણે મહારાષ્ટ્રના 7 ગામોમાં 7 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે 

બારમતીના પ્રાંત અધિકારી દાદાસાહેબ કંબલેએ તાલુકાના સાત મોટા ગામોમાં તાળાબંધીની જાહેરાત કરી છે. આ ગામોમાં 7 જુલાઇ સુધી લોકડાઉન રહેશે

Join Our WhatsApp Channel

વહીવટીતંત્રે કોરોના હોટસ્પોટ્સવાળા સાત ગામોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું કાટેવાડી ગામ પણ શામેલ છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉન હળવું થયા પછી, નાગરિકો દ્વારા નિયમોના ભંગને કારણે કોરોના દર્દીઓની સંખ્યા ફરી વધી રહી છે. 

આગામી બે દિવસમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન સંદર્ભે કોઇ મોટો નિર્ણય લેવામાં આવશે. ડેલ્ટા વેરીયન્ટ આવતા પ્રતિબંધ લાગશે. જાણો વિગત 

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version