368
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓગસ્ટ 2021
શનિવાર
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 5,539 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 187 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 63,41,759 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 5,859 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.66 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 74,483 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In