રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,114 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 121 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,31,976 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 8,815 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.05 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,14,444 એક્ટિવ કેસ છે.