274
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 14 એપ્રિલ 2021
બુધવાર
મહારાષ્ટ્રમાં વૈદકીય સુવિધા કેમ કથળી ગઈ છે તે સંદર્ભે દક્ષિણ મુંબઈના પાલક મંત્રી અસલમ શેખ એ વિચિત્ર દાવો કર્યો છે. અસલમ શેખ નું કહેવું છે કે ક્રિકેટરો અને ફિલ્મ જગત સાથે જોડાયેલી વ્યક્તિઓ ને કોરોનાના હળવા લક્ષણો હોવા છતાં તેઓ હોસ્પિટલમાં ભરતી થઈ ગયા છે. આ રીતે લોકો મોટી હોસ્પિટલમાં બેડ બીઝી રાખશે તો સામાન્ય માણસને એડમિશન ક્યાંથી મળશે?
મંત્રીના આવા હંબક દાવા પર કોઈપણ સેલિબ્રિટીએ કમેન્ટ સુધા કરી નથી. જોકે મંત્રી પાસે એ સવાલનો જવાબ નથી કે મહારાષ્ટ્રમાં આટલો બધો કોરોના કેમ ફેલાયો?
You Might Be Interested In
