Site icon

એનસીપીના આ નેતા એ હવે આપવું પડશે રાજીનામું, પ્રધાન પદ ખતરા માં. શરદ પવારે કહી આ મોટી વાત. જાણો વિગત..

થોડાક દિવસો પહેલા મહારાષ્ટ્રમાં એક મહિલા સિંગરે રાજ્ય સરકારમાં મંત્રી ધનંજય મુંડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા.  મહિલાના જણાવ્યાનુંસાર છેલ્લા કેટલાય વર્ષોમાં તેનો રેપ થયો.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા ધનંજય મુંડે પર બળાત્કારના આરોપ પર હવે પાર્ટીના પ્રમુખનું નિવેદન આપ્યું છે.

Join Our WhatsApp Community

શરદ પવારે કહ્યું છે કે ધનંજય મુંડે પર જે આરોપ લાગ્યા છે તે ગંભીર છે. તેના પર શુ પગલા ભરવામાં આવશે તે અંગે પાર્ટી જલ્દી વિચાર કરશે.

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version