Site icon News Continuous Bureau | Mumbai

એનસીપીના આ નેતા એ હવે આપવું પડશે રાજીનામું, પ્રધાન પદ ખતરા માં. શરદ પવારે કહી આ મોટી વાત. જાણો વિગત..

થોડાક દિવસો પહેલા મહારાષ્ટ્રમાં એક મહિલા સિંગરે રાજ્ય સરકારમાં મંત્રી ધનંજય મુંડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા.  મહિલાના જણાવ્યાનુંસાર છેલ્લા કેટલાય વર્ષોમાં તેનો રેપ થયો.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા ધનંજય મુંડે પર બળાત્કારના આરોપ પર હવે પાર્ટીના પ્રમુખનું નિવેદન આપ્યું છે.

Join Our WhatsApp Channel

શરદ પવારે કહ્યું છે કે ધનંજય મુંડે પર જે આરોપ લાગ્યા છે તે ગંભીર છે. તેના પર શુ પગલા ભરવામાં આવશે તે અંગે પાર્ટી જલ્દી વિચાર કરશે.

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version