Site icon

મહારાષ્ટ્રના આ મંત્રી સતત બીજી વખત કોરોનાગ્રસ્ત થયા

મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે રાજયના સામાજીક ન્યાયમૂર્તિ ધનંજય મુંડે ફરી એક વખત કોરોનાગ્રસ્ત થયા છે.

મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ જણાવ્યું કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જોકે, તેમનું સ્વાસ્થ્ય ઠીક છે.  

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ ગયા વર્ષે જૂન મહિનામાં સંક્રમિત થયા હતા. 

આદિત્ય ઠાકરે પછી રશ્મિ ઠાકરે ને પણ કોરોના થયો.
 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version