Site icon News Continuous Bureau | Mumbai

‘લતા દીદી’ના પ્રથમ એવોર્ડ સમારોહની આમંત્રણ પત્રિકામાં CM ઠાકરેનું નામ ગાયબ, જિતેન્દ્ર આવ્હાડે મંગેશકર પરિવાર સામે વ્યક્ત કરી નારાજગી; કહી આ વાત…

News Continuous Bureau | Mumbai  

સુર સામ્રાગ્ની ‘લતા દીદી’ના(Lata didi) નામે પ્રથમ 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'(Lata Dinanath Mangeshkar Award ') સમારોહ મૂંબઈમાં(Mumbai) યોજાયો હતો. 

Join Our WhatsApp Channel

આ પહેલા જ એવોર્ડ સમારોહના આમંત્રણ કાર્ડમાં(Invitation card) આમંત્રણ પત્રિકામાં CM ઉદ્ધવ ઠાકરેના(CM uddhav thackeray) નામનો ક્યાંય ઉલ્લેખ કરાયો નહોતો. 

હવે આ અંગે NCP નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી(Cabinet minister) જિતેન્દ્ર આવ્હાડે(Jitendra Avhade) નારાજગી વ્યક્ત કરી છે. 
 
તેમણે કહ્યું કે,  મંગેશકર પરિવારે લતા મંગેશકર એવોર્ડ સમારોહના આમંત્રણ કાર્ડમાં મુખ્યમંત્રીના નામનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. તેમની આ ભૂમિકા અગમ્ય છે. 

મહારાષ્ટ્રમાં રહીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહેલા મંગેશકર પરિવારના આ કાર્ય 12 કરોડ મરાઠી લોકોનું અપમાન છે.

ઉલ્લેખનીય છે કે PM મોદીને લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  ગાંધી પરિવાર લપેટામાં આવ્યું. પ્રિયંકા ગાંધીએ જબરજસ્તીથી 2 કરોડમાં પેન્ટીંગ ખરીદાવડાવ્યુ હતું. જાણો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો….

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version