મોટા સમાચાર- મહારાષ્ટ્ર વિધાનસભાનું તત્કાળ અધિવેશન બોલાવવામાં આવ્યું- અઠવાડિયા માટે મોનસુન સત્ર રહેશે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એક તરફ મહારાષ્ટ્ર સરકાર(Maharashtra govt)ના મંત્રીમંડળનું વિસ્તરણ (Cabinet expansion)થયું નથી ત્યાં બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર (Maharashtra assembly session) બોલાવવામાં આવ્યું છે. આનાથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે મંત્રીમંડળ રાતોરાત બની જશે. જે આદેશ બહાર પાડવામાં આવ્યો છે તે મુજબ નવમી ઓગસ્ટના દિવસે વિધાનસભામાં કામ કરનાર તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે તેમજ 10 તારીખ થી માંડીને 18 ઓગસ્ટ સુધી વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે.

આ વિધાનસભાનું સત્ર ઘણું મહત્વપૂર્ણ પુરવાર થશે.

આ સમાચાર પણ વાંચો : ઠંડા ઠંડા-કૂલ કૂલ- પશ્ચિમ રેલવે પર આજથી 48 એસી ટ્રેન ફેરા દોડશે- જાણો વિગતો અહીં

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More