Site icon

ચોંકાવનારી વિગત: આખા દેશમાંથી કોરોના ને કારણે મૃત્યુ પામનાર દર ત્રીજો વ્યક્તિ મહારાષ્ટ્ર નો છે જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે નિયંત્રણમાં આવી રહી છે. જોકે મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધી થયેલાં મૃત્યુએ ફ્રાન્સને પણ પાછળ મૂકી દીધું છે. આરોગ્ય ખાતાએ જાહેર કરેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 1,00,130થી વધુ મોત થઈ ચૂક્યાં છે. એની સામે ફ્રાન્સમાં આશરે 1.1. લાખ મૃત્યુ કોરોનાને પગલે થયાં છે.

NCPના આ નેતાએ આપ્યું નિવેદન; કહ્યું લૉકડાઉનનો ખાસ ફાયદો થયો નથી

મહારાષ્ટ્રની વસતિ લગભગ સાડાબાર કરોડ છે. એમાં અત્યાર સુધી 58,31,781 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. જોકે કોરોના નિયંત્રણમાં હોવાથી ધીમે-ધીમે સોમવાર 7 જૂનથી મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં અનલૉક અમલમાં મૂકવામાં આવ્યું છે. જે જિલ્લા અને શહેરમાં પૉઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો છે અને  ઑક્સિજન બેડ ઑક્યુપેશન્સી 25 ટકાથી ઓછી છે, ત્યાં તમામ પ્રકારનાં નિયંત્રણો હટાવી દેવામાં આવ્યાં છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version