Site icon

ચોંકાવનારી વિગત: આખા દેશમાંથી કોરોના ને કારણે મૃત્યુ પામનાર દર ત્રીજો વ્યક્તિ મહારાષ્ટ્ર નો છે જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 જૂન 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે નિયંત્રણમાં આવી રહી છે. જોકે મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધી થયેલાં મૃત્યુએ ફ્રાન્સને પણ પાછળ મૂકી દીધું છે. આરોગ્ય ખાતાએ જાહેર કરેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 1,00,130થી વધુ મોત થઈ ચૂક્યાં છે. એની સામે ફ્રાન્સમાં આશરે 1.1. લાખ મૃત્યુ કોરોનાને પગલે થયાં છે.

NCPના આ નેતાએ આપ્યું નિવેદન; કહ્યું લૉકડાઉનનો ખાસ ફાયદો થયો નથી

મહારાષ્ટ્રની વસતિ લગભગ સાડાબાર કરોડ છે. એમાં અત્યાર સુધી 58,31,781 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. જોકે કોરોના નિયંત્રણમાં હોવાથી ધીમે-ધીમે સોમવાર 7 જૂનથી મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં અનલૉક અમલમાં મૂકવામાં આવ્યું છે. જે જિલ્લા અને શહેરમાં પૉઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો છે અને  ઑક્સિજન બેડ ઑક્યુપેશન્સી 25 ટકાથી ઓછી છે, ત્યાં તમામ પ્રકારનાં નિયંત્રણો હટાવી દેવામાં આવ્યાં છે.

Maharashtra skill development: કૌશલ્ય વિકાસ વિભાગનો મોટો નિર્ણય: વિદેશી કંપનીઓને ઝટકો, સ્વદેશીને તક!
Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે
Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
Exit mobile version