Site icon

મહારાષ્ટ્રમાં ચિંતાના વાદળો! રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આટલા નવા ઓમીક્રોન દર્દીઓ નોંધાયા, સૌથી વધુ આ જિલ્લામાં 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

મંગળવાર.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરિયન્ટના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઓમિક્રોનના 86 દર્દી નોંધાયા છે. 

રાજ્યમાં આજે મળી આવેલા કુલ કેસમાંથી 47 નાગપુરમાં, 28 પુણે શહેરમાં, 3 પિંપરી-ચિંચવડમાં અને 2 વર્ધા જિલ્લામાં મળી આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2845 દર્દીઓ નોંધાયા છે જેમાંથી 1454 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 6328 લોકોનો ઓમેક્રોન ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાંથી 6223ના રિપોર્ટ આવ્યા છે અને 105 સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે. 

 મહારાષ્ટ્રના વર્ધામાં જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઇ, આટલા મેડિકલ સ્ટુડન્ટસના એક્સિડન્ટમાં મોત; જાણો વિગત

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version