Site icon

મહારાષ્ટ્રમાં લોકડાઉન માથે નહીં મારવામાં આવે, લોકોને બે દિવસમાં સમય અપાશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 13 એપ્રિલ ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

સોમવારના દિવસે આરોગ્યમંત્રી રાજેશ ટોપે અને અર્થ મંત્રી અજિત પવાર વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી કે લોકડાઉન લાગુ પણ થાય અને અર્થતંત્રને નુકસાન પણ ન થાય. તે સમયે ચર્ચા દરમિયાન એક વાત પર સહમતિ બની હતી કે લોકડાઉન લોકોના માથા પર ઠોકી ન બેસાડતાં, લોકોને બે દિવસ ની પૂર્વ સૂચના આપવામાં આવશે. જેથી લોકો પોતાના મહત્વપૂર્ણ કામ પૂરા કરી શકે અને વ્યવસાયિક રીતે પોતાની જાતને સેટ કરી શકે.

એટલે એક વાત નક્કી છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન જ્યારે પણ આવશે તેની જાણકારી લોકોને બે દિવસ પહેલા આપવામાં આવશે.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version