Site icon

મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ- આ બીજેપી નેતાનો મોટો દાવો- કહ્યું- ટૂંક સમયમાં NCPના એક મોટા નેતા થશે જેલ ભેગા

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra politics) નવો ભૂકંપ આવી શકે છે. 

Join Our WhatsApp Community

બીજેપી નેતા(BJP leader) મોહિત કંબોજે (Mohit Kamboj) દાવો કર્યો છે કે ટૂંક સમયમાં NCPના મોટા નેતાની ધરપકડ(Arrest) કરવામાં આવી શકે છે. 

તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ એનસીપીના(NCP Leader) એક મોટા નેતા નવાબ મલિક(Nawab Malik) અને અનિલ દેશમુખને(Anil Deshmukh) મળશે.  

બીજેપી નેતા મોહિત કંબોજના દાવા બાદ સવાલો ઉભા થવા લાગ્યા છે કે તપાસનો દોર કયા નેતા સુધી પહોંચશે. 

તાજેતરમાં તપાસ એજન્સી ED દ્વારા શિવસેનાના નેતા સંજય રાઉતને(Shiv Sena leader Sanjay Raut) કસ્ટડીમાં(custody) લઈને પૂછપરછ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે એનસીપીના બે મોટા નેતા નવાબ મલિક અને અનિલ દેશમુખ પહેલાથી જ જેલમાં છે.

આ સમાચાર પણ વાંચો :  દહીહાંડી મંડળો અને સિનિયર સિટિઝનોને મળશે આ રાહત- મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version