મહારાષ્ટ્રમાં કોરોના ધીમો પડ્યો, રાજ્યમાં બે મહિના બાદ પહેલીવાર કોરોનાના નવા કેસ ઓછા નોંધાયા ; જાણો આજના તાજા આંકડા

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 18,600 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 402 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,31,815 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 22,532 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 93.55 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 2,71,801 એક્ટિવ કેસ છે.

તો તમારા શહેરમાં મહાનગરપાલિકા દુકાન ખોલવાની પરવાનગી આપશે કે નહીં? ધ્યાનથી વાંચો આ નક્કી કરવાની જોગવાઈઓ; કઈ ઑથૉરિટીના કયા માણસે પત્ર લખવો પડશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More