328
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 66,191 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 832 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 42,95,027 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 61,450 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 82.19% થયો છે.
હાલ રાજ્યમાં 6,98,354 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,57,49,543 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
ગુજરાતનું આ સુપ્રસિદ્ધ મંદિર બંધ કરવામાં આવ્યું. જાણો વિગત
You Might Be Interested In
