Site icon

 મહારાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 67 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા, મૃત્યુ આંક જાણીને ચોંકી જશો

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 67,013 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 568 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 40,94,840 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 62,298 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  81.34% થયો છે.

હાલ રાજ્યમાં 6,99,858 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,48,95,986 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

શશી થરુરે ફરી લોચો માર્યો. આ જીવતા નેતાને મૃત ઘોષિત કરી દીધાં. પછી માફી માંગી…

VibrantGujarat: ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
Adi Karmyogi Abhiyan: મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચાર સાથે તા.ર જી ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪,૨૪૫ આદિવાસી ગામોમાં એક સાથે “મહા ગ્રામસભા” યોજાશે
Wildlife Week 2025: ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-૨૦૨૫’ ઉજવાશે
AGM: મહારાષ્ટ્રમાં સહકારી હાઉસિંગ સોસાયટીઓ માટે વાર્ષિક સાધારણ સભા ની સમયમર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ
Exit mobile version