190
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,350 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 388 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને59,24,773 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 15,176 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.69 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,38,361 એક્ટિવ કેસ છે.
દેશમાં સતત સુધરતી કોરોના પરિસ્થિતિ, સક્રિય કેસમાં થયો ધરખમ ઘટાડો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
You Might Be Interested In