ઠાકરે સરકારની ચિંતા વધી, મહારાષ્ટ્રમાં ગુરુવારે થયો ‘ઓમિક્રોન વિસ્ફોટ’; એક જ દિવસમાં આવ્યા આટલા નવા કેસ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

શુક્રવાર 

મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ ઓસરી ગઈ છે પણ ખતરો હજુ યથાવત છે.

રાજ્યમાં આજે ઓમીક્રોન વરિયન્ટના 121 નવા કેસ નોંધાયા છે. 

આ તમામ કેસ નાગપુરમાં 82, વર્ધામાં 15, પુણેમાં 9, સિંધુદુર્ગ 8, ધુળેમાં 2, લાતુરમાં 2, અમરાવતીમાં 2. યમતમાળમાં 2 નોંધાયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમીક્રોનના 3455 દર્દીઓ નોંધાયા છે જ્યારે 2291 દર્દીઓ સાજા થયા છે. 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 8081 લોકોનો ઓમેક્રોન ટેસ્ટ કરવામાં આવ્યો છે અને 7179ના રિપોર્ટ આવ્યા છે. 902 સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે.

કર્ણાકટમાં ચાલી રહેલા હિજાબ વિવાદના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા, આ શહેરમાં આજે ‘હિજાબ ડે’ મનાવવામાં આવશે; જાણો વિગતે  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More