Site icon

મહારાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત : રાજ્યમાં સક્રિય કેસનો આંકડો 7 લાખની નજીક પહોંચ્યો 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 62,097 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 519 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 39,01,359 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 54,224 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  81.14% થયો છે.

હાલ રાજ્યમાં 6,83,856 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,43,41,736 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

મહારાષ્ટ્રના આ જિલ્લામાં ૪૫ વર્ષથી ઉપરના લોકો રસી નહીં લે તો કાર્યવાહી થશે.

 

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version