Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાની સુધરતી પરિસ્થિતિ, રાજ્યમાં સક્રિય કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 14,152 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 289 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,05,565 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 20,852 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94.86 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,96,894 એક્ટિવ કેસ છે.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version