Site icon

ઠાકરે સરકારની ચિંતા વધી, મહારાષ્ટ્રમાં કોરોનાથી દર્દીઓના જીવ ગુમાવવાની સંખ્યામાં થયો વધારો ; જાણો આજના નવા આંકડા 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,600 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 231 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,96,756 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 7,431 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.61 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 77,494 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ઉતાર ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા હજાર નવા કેસ ; જાણો આજે કેટલા લોકોના નિપજ્યા મોત

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version