Site icon

મહારાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં કોરોનાના દૈનિક કેસમાં થયો નજીવો વધારો ; જાણો આજના નવા આંકડા 

 મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,843 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 123 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,64,922 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 5,212 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.33 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 94,985 એક્ટિવ કેસ છે.

સારા સમાચાર : મુંબઈ મહાનગરપાલિકાની તમામ હૉસ્પિટલોમાં સ્પેશિયલ AC બર્ન વૉર્ડ ચાલુ કરાશે; જાણો વિગત 

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version