354
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,830 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 236 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,44,710 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 5,890 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.64 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,39,960 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્ર સરકારે નિઃશુલ્ક શિવ ભોજન થાળી વિતરણ યોજના આ તારીખ સુધી લંબાવી ; જાણો વિગતે
You Might Be Interested In