Site icon

 મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ કાબૂમાં, રાજ્યમાં સક્રિય કેસમાં નોંધાયો ઘટાડો; જાણો આજના તાજા આંકડા…

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 34,389 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 974 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને  53,78,452 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 59,318 દર્દીઓએ કોરોનાને માત  આપી છે.

 રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 89.74 ટકા થયો છે. 

હાલ રાજ્યમાં 4,68,109 ઍક્ટિવ કેસ છે.

આ દિવસે અને આ જગ્યાએ ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે : હવામાન વિભાગની ચેતવણી   

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version