News Continuous Bureau | Mumbai
Maharashtra reservation : મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર સરકાર ( Maharashtra Government ) દ્વારા 26 ફેબ્રુઆરી પહેલા એક વિશેષ અધિવેશન ( Special Session ) બોલાવવામાં આવશે.
રાજ્ય સરકારે ( state government ) જાહેરાત કરી છે કે અન્ય કોઈપણ સમાજ પર પ્રતિકૂળ અસર ન પડે તે રીતે મરાઠા સમાજને ( Maratha society ) આ રક્ષણ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલ આંદોલનના ( agitation )રવાડે ચડેલા મનોજ જરંગે પાટીલે 24 મી ડિસેમ્બર સુધી સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. આ અલ્ટીમેટ પૂરો થાય તે પહેલા રાજ્ય સરકારે વિશેષ અધિવેશન નો માર્ગ લીધો છે. હવે જોવાનું એ રહે છે કે આંદોલન કાર્યો આ નવી જાહેરાતને કઈ રીતે પ્રતિ ઉત્તર આપે છે.
આ સમાચાર પણ વાંચો : Diamond trade: હીરાના વેપારને ‘સુરત ડાયમંડ બુર્સ ના રૂપમાં વધુ એક મોટું બજાર મળ્યું.