Site icon

મહારાષ્ટ્રમાં મસ્જિદોમાં ‘લાઉડસ્પીકર’ પર રાજકારણ ગરમાયું, રાજ ઠાકરેની ધમકી વચ્ચે ઠાકરે સરકારે લીધો આ મોટો નિર્ણય…

News Continuous Bureau | Mumbai

 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની(Raj Thackeray) 3 મે પછી મસ્જિદોમાંથી(Mosque) લાઉડસ્પીકર(Loud speakers) હટાવવાની ધમકી વચ્ચે ઠાકરે સરકારના(THackeray Govt) ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે.

ગૃહ વિભાગે કોઈ પણ ધાર્મિક સ્થળ(Religious Place) પર મંજૂરી વિના લાઉડસ્પીકર લગાવવા પર રોક લગાવી દીધી છે. 

એટલે કે હવે લાઉડસ્પીકર લગાવવા માટે પોલીસની મંજૂરી(Police Permission) લેવી પડશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ(Dilip Walse Patil) ટૂંક સમયમાં આ સંબંધમાં મહારાષ્ટ્રના ડીજીપી(DGP) સાથે એક બેઠક પણ કરશે. 

જો કોઈ મંજૂરી વિના લાઉડસ્પિકર લગાવશે, તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલના દિવસમાં જ રાજ ઠાકરેએ મસ્જિદ પર લાગેલા લાઉડ સ્પિકર 3 મે સુધી હટાવી લેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર ભાજપના આ મોટા નેતાની વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ… જાણો વિગતે

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version