353
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસની સંખ્યામાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 72 દર્દી નોંધાયા છે.
આ દર્દીઓમાં પુણે- 33, ઔરંગાબાદ- 19, મુંબઈ- 5, ઉસ્માનાબાદ- 5, યવતમાળ- 2, અહમદનગર- 2 તેમજ નાગપુર- 1, પુણે ગ્રામીણ અને લાતુરમાં- 1 દર્દીઓ નોંધાયા છે.
આમ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધીને 2930 થઈ છે.
પાકિસ્તાનના આ પ્રાંતમાં આતંકવાદી હુમલો, 10 સૈનિક થયા શહીદ, આટલા આતંકી ઠાર
You Might Be Interested In