191
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,891 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 295 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,52,891 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 16,577 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.35 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,67,927 એક્ટિવ કેસ છે.
પહેલા વરસાદે મુંબઈ શહેર ને ધોઈ નાખ્યું. કિંગ સર્કલ માં ભારે પાણી ભરાયા. જુઓ વિડિયો
You Might Be Interested In