383
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,000 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 180 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,14,190 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 5,756 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.24 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,03,486 એક્ટિવ કેસ છે.
વરસાદનો અસર મુંબઇની લાઇફ લાઇન એટલે કે લોકલ ટ્રેન પર પડ્યો. સેન્ટ્રલ રેલવે ની આ સેવાઓ બંધ થઈ.
You Might Be Interested In