મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,974 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 143 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,36,821 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 8,562 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.91 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,22,252 એક્ટિવ કેસ છે.