મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 37,236 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 549 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 51,38,973 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 61,607 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 86.97%% થયો છે.
હાલ રાજ્યમાં 5,90,818 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,96,31,127 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
શું મુંબઈ શહેર પર કોઈ ખતરો છે? પોલીસ વિભાગે આ આદેશ જાહેર કર્યો.