Site icon

ભાઈ હવે તો કોરોના વેક્સિન ને બજારમાં વેચો!!! આ રાજ્યના મુખ્યમંત્રીએ વડાપ્રધાન પાસે માગણી મૂકી.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ, 17 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શનિવાર .

        કોરોનાની બીજી લહેરે સંપૂર્ણ હિન્દુસ્તાનમાં ચિંતાની પરિસ્થિતિ નિર્માણ કરી દીધી છે. કોરોનાને નાથવા માટે વેક્સીનેશન નું કામ પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે. પરંતુ આ વેક્સીન સામાન્ય જાણતા સુધી વહેલામાં વહેલી પહોંચી શકે એ માટે ઓડિશાના મુખ્ય મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને માંગણી કરી છે.

     ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં વેક્સિનને બજારમાં વેચવા મુકવા માટેની માંગણી કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, કોરોનાની વેક્સીન બજારમાં વેચાતી થાય તો જેમને પરવડે તેઓ બજારમાંથી લઈ શકે જેથી કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને રસી આપવાના કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે. જોકે ઓડિશાના  મુખ્યમંત્રી એ આ સિવાય બીજી ત્રણ માંગણીઓ કરી હતી.

શું તમને ખબર છે આજે ૬૦ ટકા દેશ પૂરી રીતે બંધ છે? જાણો આખા દેશ માં આજે કઈ કઈ જગ્યાએ લોકડાઉન ચાલુ છે.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version