Site icon

ભાઈ હવે તો કોરોના વેક્સિન ને બજારમાં વેચો!!! આ રાજ્યના મુખ્યમંત્રીએ વડાપ્રધાન પાસે માગણી મૂકી.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ, 17 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શનિવાર .

        કોરોનાની બીજી લહેરે સંપૂર્ણ હિન્દુસ્તાનમાં ચિંતાની પરિસ્થિતિ નિર્માણ કરી દીધી છે. કોરોનાને નાથવા માટે વેક્સીનેશન નું કામ પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે. પરંતુ આ વેક્સીન સામાન્ય જાણતા સુધી વહેલામાં વહેલી પહોંચી શકે એ માટે ઓડિશાના મુખ્ય મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને માંગણી કરી છે.

     ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં વેક્સિનને બજારમાં વેચવા મુકવા માટેની માંગણી કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, કોરોનાની વેક્સીન બજારમાં વેચાતી થાય તો જેમને પરવડે તેઓ બજારમાંથી લઈ શકે જેથી કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને રસી આપવાના કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે. જોકે ઓડિશાના  મુખ્યમંત્રી એ આ સિવાય બીજી ત્રણ માંગણીઓ કરી હતી.

શું તમને ખબર છે આજે ૬૦ ટકા દેશ પૂરી રીતે બંધ છે? જાણો આખા દેશ માં આજે કઈ કઈ જગ્યાએ લોકડાઉન ચાલુ છે.

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version