Site icon

પુનામાં હોટલ અને મોલ ખુલ્લા. પણ મહારાષ્ટ્રના બાકી ભાગોનું શું?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ,

Join Our WhatsApp Community

૮ ઓગસ્ટ 2021, રવિરવાર

મહારાષ્ટ્રના પૂના વિસ્તારમાં આગામી દિવસો દરમિયાન lockdown ના નિયમો વધુ હળવા કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે જાહેરાત કરી છે કે પૂના શહેરમાં હવે મોલ અને રેસ્ટોરન્ટ આખો દિવસ દરમિયાન ખુલ્લા રહી શકશે.

પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મોલ રાત્રે 8:00 સુધી અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે દુકાનો ઉપરથી તમામ પ્રકારના પ્રતિબંધો ખસેડવામાં આવ્યા છે.

તેમણે આ જાહેરાત કરતા એમ જણાવ્યું હતું કે હું આ શહેરના કોરોના સંદર્ભે ના આંકડા જોઈને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version