Site icon News Continuous Bureau | Mumbai

પુનામાં હોટલ અને મોલ ખુલ્લા. પણ મહારાષ્ટ્રના બાકી ભાગોનું શું?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ,

Join Our WhatsApp Community

૮ ઓગસ્ટ 2021, રવિરવાર

મહારાષ્ટ્રના પૂના વિસ્તારમાં આગામી દિવસો દરમિયાન lockdown ના નિયમો વધુ હળવા કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે જાહેરાત કરી છે કે પૂના શહેરમાં હવે મોલ અને રેસ્ટોરન્ટ આખો દિવસ દરમિયાન ખુલ્લા રહી શકશે.

પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મોલ રાત્રે 8:00 સુધી અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે દુકાનો ઉપરથી તમામ પ્રકારના પ્રતિબંધો ખસેડવામાં આવ્યા છે.

તેમણે આ જાહેરાત કરતા એમ જણાવ્યું હતું કે હું આ શહેરના કોરોના સંદર્ભે ના આંકડા જોઈને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version