Site icon

મમતા બેનર્જી એ લાકડી ફેરવી, હવે એકેય કેન્દ્રીય મંત્રી બંગાળમાં આવ્યો તો ખબરદાર….. પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવો…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી મુરલીધર ના કાફલા પર હુમલો થયો હતો. આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી ની માફી માગવાની વાત તો દૂર પરંતુ તેનાથી વિપરીત મમતા બેનરજીએ કેન્દ્રીય મંત્રીઓ બંગાળના આવે તેવી ગોઠવણ કરવાની શરૂઆત કરી દીધી છે. મમતા બેનરજીએ એવી જાહેરાત કરી છે કે દિલ્હીથી આવનાર દરેક મંત્રીએ સૌથી પહેલાં બંગાળમાં કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ કોરોના ટેસ્ટ જો પોઝિટિવ નીકળ્યો તો તે મંત્રીને રાજ્યમાં quarantine કરવામાં આવશે. જો નેગેટિવ હશે તો રાજ્યના કાયદા પ્રમાણે જે વિસ્તારમાં જઈ શકાતું હશે ત્યાં મોકલવામાં આવશે અને તથા તેમણે રાજ્યના કાયદાનું પાલન કરીને મર્યાદિત જગ્યાએ જવું પડશે.

કોરોના કહેર વચ્ચે પશ્ચિમ રેલવે 28 ટ્રેનો બંધ કરી. 9 મેથી આ ટ્રેનો ના પૈડા થંભી જશે. જાણો ટ્રેનના નામ…

આમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર સામે ફરી એક વખત શીંગડા ભેરવ્યા છે.

 

Congress resignation: મહારાષ્ટ્ર રાજકારણ: કલ્યાણમાં કોંગ્રેસના અનેક નેતાઓના સામૂહિક રાજીનામા, નિકાય ચૂંટણી પહેલાં પાર્ટીમાં ભંગાણ
Nashik Kumbh Mela 2027: નાશિક કુંભમેળા માટે બોધચિહ્ન ડિઝાઇન સ્પર્ધા જાહેર; પ્રથમ પારિતોષિક 3 લાખ
Delhi Blast: રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર: દિલ્હી બ્લાસ્ટમાં નકલી IAS, પાક આર્મી અને ₹૧૯ કરોડના ચેકનું મહારાષ્ટ્ર કનેક્શન!
Delhi Dwarka Encounter: નાર્કોટિક્સ ટીમની સફળતા: દ્વારકામાં ગેંગસ્ટરને પકડવા માટે ઓપરેશન, એન્કાઉન્ટરમાં બદમાશ ઘાયલ.
Exit mobile version