Site icon

એન્ટિલિયા નીચે વિસ્ફોટક ભરેલી ગાડી મૂકવામાં સચિન વાઝે સાથે મનસુખ હિરેન પણ હતો સામેલ. તપાસ એજન્સીએ કર્યો ખુલાસો.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 8 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

ગુરૂવાર.

   મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા નીચે વિસ્ફોટક ભરેલી ગાડી મળ્યા ના કેસમાં હવે એક નવો ખુલાસો થયો છે.     કેન્દ્રીય તપાસ એજન્સીએ કરેલા દાવા મુજબ, મુકેશ અંબાણી ના ઘર નીચે વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો ગાડી મુકવામાં સચિન વાઝે સાથે મનસુખ હિરેન પણ આ ષડયંત્રમાં સામેલ હતો.

    સ્પેશિયલ કોર્ટમાં વાઝેની કસ્ટડી વધારવાની માંગ સામે એનઆઈએની ટીમે આ ખુલાસો કર્યો હતો. એનઆઇએ એ સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને બુકી નરેશ ગોડ ને પણ દોષિ ઠેરવતા  જણાવ્યું હતું કે,વાઝેને  સીમકાર્ડ તેમણે જ આપ્યા હતા.

ખેલ ખલાસ!! અનિલ દેશમુખ ની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી. જાણો શું થયું સુપ્રીમ કોર્ટમાં.

   ઉલ્લેખનીય છે કે,એનઆઇએ એ કરેલા ખુલાસા મુજબ વાઝે હિરેનને વિસ્ફોટક રાખવાની વાતને કબૂલ કરવા માટે કહી રહ્યો હતો અને હિરેને એ વાતનો ઇનકાર કર્યો હતો.

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version