Site icon

મનસુખ હિરેન હત્યાકાંડમાં નવો વળાંક, જે ગાડી વાપરવામાં આવી હતી તે શું ભાજપના નેતાના નિકટવર્તી ની છે? 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 માર્ચ 2021

મનસુખ હિરેન હત્યાકાંડ સંદર્ભે એટીએસ દ્વારા દમણથી એક વોલ્વો ગાડી તાબામાં લેવામાં આવી છે. આ ગાડી ઉલ્હાસ નગર ના એક બિલ્ડરની છે.એવી અટકળો તેજ બની છે કે આ બિલ્ડર ભાજપના એક નેતા નો નિકટવર્તી છે. આમ આ ગાડી જે મનસુખ હિરેન હત્યાકાંડ માટે વાપરવામાં આવી હતી તેનું બીજેપી કનેક્શન સામે આવે તેવી શક્યતા છે.

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version