Site icon

મનસુખ હિરેન હત્યાકાંડમાં નવો વળાંક, જે ગાડી વાપરવામાં આવી હતી તે શું ભાજપના નેતાના નિકટવર્તી ની છે? 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 માર્ચ 2021

મનસુખ હિરેન હત્યાકાંડ સંદર્ભે એટીએસ દ્વારા દમણથી એક વોલ્વો ગાડી તાબામાં લેવામાં આવી છે. આ ગાડી ઉલ્હાસ નગર ના એક બિલ્ડરની છે.એવી અટકળો તેજ બની છે કે આ બિલ્ડર ભાજપના એક નેતા નો નિકટવર્તી છે. આમ આ ગાડી જે મનસુખ હિરેન હત્યાકાંડ માટે વાપરવામાં આવી હતી તેનું બીજેપી કનેક્શન સામે આવે તેવી શક્યતા છે.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version