Site icon

મનસુખ હિરેન હત્યાકાંડમાં નવો વળાંક, જે ગાડી વાપરવામાં આવી હતી તે શું ભાજપના નેતાના નિકટવર્તી ની છે? 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 માર્ચ 2021

મનસુખ હિરેન હત્યાકાંડ સંદર્ભે એટીએસ દ્વારા દમણથી એક વોલ્વો ગાડી તાબામાં લેવામાં આવી છે. આ ગાડી ઉલ્હાસ નગર ના એક બિલ્ડરની છે.એવી અટકળો તેજ બની છે કે આ બિલ્ડર ભાજપના એક નેતા નો નિકટવર્તી છે. આમ આ ગાડી જે મનસુખ હિરેન હત્યાકાંડ માટે વાપરવામાં આવી હતી તેનું બીજેપી કનેક્શન સામે આવે તેવી શક્યતા છે.

Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Exit mobile version