Site icon

 મરાઠા ને આરક્ષણ અપાવવા માટે, હવે મહારાષ્ટ્ર સરકાર આ પગલું ભરશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

મરાઠા સમાજ નું આરક્ષણ સુપ્રીમ કોર્ટે રદ કર્યું છે. આ પરિસ્થિતિમાં મરાઠા સમુદાય માં ભારે નારાજગી છે. આ નારાજગી દૂર કરવા માટે મહારાષ્ટ્ર સરકાર હવે એક દિવસનું વિશેષ વિધાનસભા સત્ર બોલાવશે. આ સત્રમાં તેઓ મરાઠા અનામત આંદોલન માટે પ્રસ્તાવ પાસ કરશે તેમજ મરાઠા સમુદાયને આરક્ષણ આપશે.

વધુ એક રાજયએ 14 દિવસનું લોક ડાઉન લાગુ કર્યું.
 

જો કે રાજ્ય સરકાર ગમે તેવું પગલું ઉચકે પરંતુ કોર્ટમાં આરક્ષણ ટકવાનું નથી.

પરંતુ આવું કરવાને કારણે કમસેકમ એટલું હશે કે મરાઠા સમુદાય કંઈક અંશે શાંત બેસશે.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version