Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી બાદ હવે મથુરાની શાહી ઈદગાહનો સર્વે કરાવવાની માંગણી ઉઠી, કોર્ટે અરજી સ્વીકારી.. આ તારીખે થશે સુનાવણી.. 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) બાદ હવે મથુરામાં(Mathura) શ્રીકૃષ્ણ જન્મસ્થળ(Shrikrishna Janmabhoomi) પાસે આવેલી પ્રસિદ્ધ શાહી ઇદગાહ મસ્જિદને(Shahi Idgah Mosque) સીલ કરવાની અરજી સિવિલ કોર્ટે (civil court) સ્વીકારી લીધી છે. 

કોર્ટે આ મામલાની સુનાવણી(Hearing) માટે 1 જુલાઇની તારીખ નક્કી કરી છે. 

મથુરાની કુલ 13.37 એકર જમીનના માલિકાના હકને લઇને સિવિલ કોર્ટમાં પહેલા જ એક કેસમાં સુનાવણી ચાલી રહી છે. 

આ જમીનમાંથી 11 એકર જમીન મંદિર(Temple) પાસે છે અને બાકી ઇદગાહ પાસે છે.

ઉલ્લેખનીય છે કે એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહે(Advocate Mahendra Pratap Singh) મથુરા સિવિલ જજ(Civil Judge) સિનિયર ડિવિઝનની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે શાહી ઇદગાહ પર સુરક્ષા વધારવા, ત્યાં અવરજવર પર પ્રતિબંધ અને સુરક્ષા અધિકારીની(security officer) નિમણૂક કરવાની માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત ATSને મળી મોટી સફળતા, દાઉદના નજીકના આ 4 સાગરીતોની અહીંથી કરી ધરપકડ

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version