Site icon

શ્રી કૃષ્ણ જન્મભૂમિ ખાતે જલાભિષેકની જાહેરાત બાદ મથુરામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ, પોલીસ પ્રશાસને મૂક્યા આ પ્રતિબંધ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મથુરામાં, 6 ડિસેમ્બરે શાહી ઇદગાહ પર બાલગોપાલના જલાભિષેકની જાહેરાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા કડક કરવામાં આવી છે. 

સાથે જ સાવચેતીના પગલારૂપે જિલ્લામાં પોલીસે કલમ-144 લાગુ કરી દીધી છે. 

આ ઉપરાંત  6 ડિસેમ્બરે નીકળનારી પદયાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસે અર્ધલશ્કરી દળના જવાનો સાથે ફ્લેગ માર્ચ કરી હતી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી  

ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરે ધાર્મિક સંગઠનો અને સંસ્થાઓએ સંકલ્પ યાત્રા અને અભિષેકની જાહેરાત કરી હતી. જો કે પોલીસની કડકાઈના કારણે સૌએ આ જાહેરાત પાછી ખેંચી લીધી હતી.  

શિયાળો વધુ ચાલશે, જેથી કેરીની સિઝનમાં શરૂઆતમાં માત્ર આટલા ટકા હાફુસ જ બજારમાં આવશે. જાણો વિગત
 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version