Site icon

જ્ઞાનવાપી મસ્જિદની જેમ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી આ મસ્જિદનો પણ સર્વે કરાવવા કોર્ટમાં અરજી, 1 જુલાઈએ થશે નિર્ણય.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદની(Gyanvapi masjid) જેમ મથુરામાં(Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ(Shri krishna janmabhoomi) મંદિરને અડીને આવેલી ઈદગાહ મસ્જિદનો(Eidgah Mosque) પણ સર્વે(Survey) કરાવવાની માંગ સાથે મથુરાની કોર્ટમાં(mathura court) અરજી આવી છે.

Join Our WhatsApp Community

આવી 3 અરજીઓ થઈ છે અને તેમાં કોર્ટ કમિશનર(Court commissioner) નિયુક્ત કરીને ઈદગાહ મસ્જિદનો સર્વે કરાવવા માટે માંગ કરવામાં આવી છે. 

કોર્ટે આ મામલાની સુનાવણી માટે અરજી કરનારાઓને 1 જુલાઈની તારીખ આપી છે.

આ દિવસે નક્કી થશે કે અરજી સ્વીકારવામાં આવે છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ અલ્હાબાદ હાઈકોર્ટે(Allahabad highcourt) આ વિવાદમાં સ્થાનિક અદાલતોને કહ્યુ છે કે, આ મુદ્દા પર જેટલી પણ અરજીઓ થઈ છે તેના પર ચાર મહિનામાં નિર્ણય આપવામાં આવે.

આ સમાચાર પણ વાંચો: વિધાર્થીઓ તૈયારી કરી લેજો.. સુપ્રીમ કોર્ટે NEET-PG 2022ની પરીક્ષા ટાળવાની અરજી ફગાવી, આ તારીખે થશે પરીક્ષા..

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version