Site icon

શપથવિધિ પહેલા યોગી આદિત્યનાથને કોર્ટે ફટકારી નોટિસ, આ બાબતને લઈને નોંધાઈ છે ફરિયાદ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશમાં સતત બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહેલા યોગી આદિત્યનાથને મઉની કોર્ટે  નોટિસ ફટકારી છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ બજરંગબલીને દલિત બતાવાના મામલામાં તેમને નોટિસ મોકલવામાં આવી છે. 

જિલ્લા અને સત્ર ન્યાયાધીશ રામેશ્વરે આ મામલે આગામી સુનાવણી 26 એપ્રિલે નક્કી કરી છે. 

મઉ નિવાસીએ આ મામલે ફરિયાદ દાખલ કરતા ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  હાઉસિંગ સોસાયટીને હવે આ માથાકૂટ થી મળશે છુટકારો, મહારાષ્ટ્ર સરકારે આપી રાહત… જાણો વિગતે

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version