Site icon

ઉત્તર પ્રદેશમાં કોરોના ને કારણે પરિસ્થિતિ બગડતા, લોકો નું મુંબઈ ભણી પલાયન.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

ઉત્તર પ્રદેશમાં પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. અહીં કોરોના ના કેસ વધી રહ્યા છે અને સરકાર લોકોને જરૂરી સુવિધાઓ આપવામાં સફળ નીવડી છે. આવા સમયે ઉત્તર પ્રદેશથી લોકો એ પલાયન કરવાનું શરૂ કર્યું છે. અનેક લોકો એ જગ્યા તરફ પલાયન કરી રહ્યા છે જ્યાં તેઓ ધંધા-રોજગાર અર્થે ભૂતકાળમાં ગયા હતા. પરિણામ સ્વરૂપ સૌથી વધારે ઉત્તર ભારતીયો મુંબઈ ભણી દોડી રહ્યા છે. ગોરખપુર થી મુંબઈ આવનાર બધી જ ટ્રેનો પૂરી રીતે પેક છે. આ ઉપરાંત જે ડબ્બાઓ રિઝર્વ નથી તેમાં ખીચોખીચ ગીરદી સાથે લોકો મુંબઈ આવી રહ્યા છે.

15 તારીખ નજીક આવતા વેપારીઓ ની માંગણી. હવે લોકડાઉન નહિ લંબાવતા પરંતુ દુકાન ખોલવા દેજો.

એવું લાગી રહ્યું છે કે મુંબઈમાં પરિસ્થિતિ ભલે સુધરી રહી હોય પરંતુ લોકો નો આ રીતે આવવાનું ચાલું રહેશે તો મુંબઈ ની સ્થિતિ સામાન્ય નહિ રહી શકે

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version