Site icon

મહારાષ્ટ્રના આ મંત્રીએ ગઢચિરોલીમાં નક્સલ પુનર્વસન માટે આટલા કરોડ રૂપિયાની જાહેરાત કરી, જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

સોમવાર.

મહારાષ્ટ્ર સરકારે ગઢચિરોલી જિલ્લામાં શનિવારે થયેલા નક્સલી એન્કાઉન્ટરમાં સામેલ તમામ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ સરકારે આત્મસમર્પણ કરેલા નક્સલવાદીઓના પુનર્વસન માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

જિલ્લાના પાલક મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું  કે આ નિર્ણયનો હેતુ પોલીસનું મનોબળ વધારવાનો છે. 

તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર ગઢચિરોલીના સર્વાંગી વિકાસ માટે નક્કર પગલાં લઈ રહી છે અને જિલ્લો નક્સલી પ્રભાવથી દૂર થઈને મુખ્ય વિકાસ પ્રવાહ તરફ આગળ વધી રહ્યો છે. 

ગઢચિરોલી જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં છ મહિલાઓ સહિત કુલ 26 નક્સલીઓ માર્યા ગયા હતા. 

આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી પાંચ એકે-47 રાઈફલ્સ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે.

કંગના રાણાવતના આઝાદી ઉપરના વિવાદાસ્પદ નિવેદનને આ પીઢ અભિનેતાએ આપ્યો ટેકો; સમર્થનમાં આવું કહ્યું
 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version