મોટા સમાચાર – શિવસેનાના નારાજ ધારાસભ્યો અમદાવાદ ખાતે અમિત શાહને મળશે

 News Continuous Bureau | Mumbai

મીડિયા પ્રસારીત થયેલા સમાચાર અનુસાર શિવસેના(Shivsena)ના તમામ ધારાસભ્યો(MLA) જે હાલ સુરત(surat) ખાતે રોકાણ કરી રહ્યા છે તે ગમે ત્યારે અમદાવાદ(Ahmadabad)જઈ શકે છે અને ત્યાં તેમની મુલાકાત અમિત શાહ (Amit Shah) સાથે થઈ શકે છે.

જો કે આ સંદર્ભે અત્યાર સુધી સત્તાવાર કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી.

તેમજ વધુ સમાચારની રાહ જોવાઇ રહી છે.

આ સમાચાર પણ વાંચો  : મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર માથે પનોતી બેઠી-રાજકીય ભૂકંપ વચ્ચે શિવસેનાના આ નેતાને ઇડીનું તેડું-બીજી વખત પાઠવવામાં આવ્યા સમન્સ  

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *