215
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં ભલે કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે, પરંતુ હજુ પણ તે સંપૂર્ણ રીતે ગયો નથી.
હવે મનસેના પ્રમુખ રાજ ઠાકરે 2જી વખત કોરોનાગ્રસ્ત થયા છે.
નોંધનીય વાત એ છે કે રાજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે અને આજે તેમની હિપ બોન સર્જરી થવાની હતી.
જો કે, તેમના કોરોના પોઝિટિવ પછી, ડોકટરોએ હવે તેની સંપૂર્ણ સ્વસ્થતા સુધી તેની સર્જરી સ્થગિત કરી દીધી છે.
You Might Be Interested In