મનસે પ્રમુખ રાજ ઠાકરે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા, બંને દિગજ્જો વચ્ચે અહીં બંધ બારણે થઇ બેઠક, રાજકીય ચર્ચાનું બજાર ગરમ ..

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ આજે ​​નાગપુરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. રાજ ઠાકરે નાગપુરની મુલાકાતે છે. તો રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત તમામ સરકાર અને વિપક્ષ પહેલેથી જ નાગપુરમાં છે.

MNS Chief Raj Thackeray met CM Eknath Shinde

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ ( Raj Thackeray ) આજે ​​નાગપુરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ( CM Eknath Shinde ) સાથે મુલાકાત  કરી હતી. રાજ ઠાકરે નાગપુરની મુલાકાતે છે. તો રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત તમામ સરકાર અને વિપક્ષ પહેલેથી જ નાગપુરમાં છે. આ દરમિયાન બંને દિગ્ગજોએ બંધ બારણે ચર્ચા કરી હતી. આ બેઠકની સત્તાવાર વિગતો બહાર આવી નથી. હવે રાજ ઠાકરે આજે રાત્રે દેવેન્દ્ર ફડણવીસને મળે તેવી શક્યતા છે. આથી આ બેઠકોના કારણે રાજકીય વર્તુળમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે રાજ ઠાકરે ભૂતકાળમાં ઘણી વખત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળી ચૂક્યા છે. કહેવાય છે કે આ નેતાઓ વચ્ચે વારંવાર થતી ચર્ચાઓને કારણે ભાજપ અને મનસે વચ્ચે નિકટતા વધી રહી છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ની પૃષ્ઠભૂમિમાં આ નિકટતા વધુ મહત્વની માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:   સંસદનું શિયાળુ સત્ર નિર્ધારિત સમય પહેલા સમાપ્ત, આ વખતે સત્રમાં આટલા બિલો રજૂ કરવામાં આવ્યા..

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
Exit mobile version