Site icon

મહારાષ્ટ્ર લાઉડસ્પીકર વિવાદ: હવે મનસેએ લખ્યો ગૃહમંત્રી અમિત શાહને પત્ર, કરી આ માંગ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મસ્જિદમાં(Masjid) સવાર-સાંજ વાગતા લાઉડસ્પીકર(Loudspeacker) વિવાદ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

હવે નાસિક મનસેના(MNS) જિલ્લા અધ્યક્ષ અંકુશ પવારે(Ankush Pawar) ગૃહમંત્રી અમિત શાહને(Home Minister) પત્ર લખી માંગ કરી છે કે, કેન્દ્ર સરકારે(Central Govt) મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે સુપ્રીમ કોર્ટના(Supreme court) આદેશનું પાલન કરવા માટે પગલા ઉઠાવવા જોઈએ. 

સાથે જ મહારાષ્ટ્ર સરકારને(Maharashtra Govt) પણ મસ્જિદોમાં લાઉડસ્પિકર હટાવવા અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે સહયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે મનસે પ્રમુખ રાજ ઠાકરે(Raj Thackeray) મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી છે કે તે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પિકર હટાવી દે. 

આવું નહીં કરવા પર મનસે કાર્યકર્તાઓ મસ્જિદની બહાર સ્પિકર લગાવશે અને હનુમાન ચાલીસા વગાડશે.

આ સમાચાર પણ વાંચો : જાદુ ઓસરી ગયો. આ ચાર રાજ્યોની પાંચ સીટોની પેટાચૂંટણીમાં ભાજપના સૂપડા-સાફ, જાણો ક્યાં કોને મળી જીત

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version